Mann ki Baat / આજે PM મોદી કરશે રાષ્ટ્રને સંબોધિત, મન કી બાતમાં અનલોક 4ના આ મુદ્દાઓ પર કરી શકે છે ફોકસ

pm narendra modi address the nation sunday mann ki baat programme

આજે સવારે 11 વાગ્યે PM મોદી કોરોના સંકટની વચ્ચે મન કી બાત કરશે. જેમાં પીએમ મોદી અનલોક 4ને લઈને પોતાની વાત લોકો સાથે શેર કરી શકે છે. કેન્દ્ર સરકારે અનલોક 4ની ગાઈડલાઈન્સમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવાને મંજૂરી આપી છે અને 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનોમાં 100 લોકોને સામેલ થવાની પણ મંજૂરી આાપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ