ચૂંટણી / વેપારીઓએ દેશને સોનાની ચીડિયા બનાવ્યોઃ PM મોદી

PM narendra Modi to address convention of traders in Delhi

રાજધાની દિલ્હીનાં તાલરકટોરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેપારીઓના સમ્મેલનને સંબોધ્યું હતું. ટ્રેડર્સ સમ્મેલનમાં પ્રધાનમંત્રી મોદીએ દેશને સોનાની ચીડિયા વેપારીઓએ બનાવ્યો હોવાના વખાણ કર્યા હતા. આ સિવાય તેમણે આગામી સમયમાં તમામ વર્ગના લોકો માટે અનેક સારી યોજનાઓની વાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ