બફાટ / ભાજપના નેતાઓ પર PM મોદીની ચેતવણીની કોઈ અસર નથી પડી , જુઓ આ VIDEO

pm modis warning not to show any effect on Madhya Pradesh bjp leaders

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચેતવણીની મધ્યપ્રદેશમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પર કોઈ અસર થતી લાગતી નથી. પ્રધાનમંત્રીની કડક ચેતવણીના એક દિવસ બાદ પાર્ટીના અમરપાટના ભાજપના ધારાસભ્ય, રામખેલાવન પટેલે સતના જિલ્લામાં એક નગરપાલિકા અધિકારી પર કથિત રુપે હુમલો કરવાના ગુનામાં ઝડપાયેલ પાર્ટીના સહયોગીને મુક્ત કરાવવા માટે થઇને રક્ત વહેવડાવાની વાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ