ચૂંટણી / PMનું ઉત્તરપ્રદેશમાં નિવેદન, 'આ મોદી ભારત માતાની ધૂળ ફાંકીને પેદા થયા'

PM Modi's statement in Uttar Pradesh lok sabha election

પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશમાં રેલી કરી જનસભા સંબોધી હતી. સભામાં તેમણે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, નામદારોએ મારી છબી ખરાબ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ ઘણા લોકો મને પાડતા પાડતા પડી ગયા છે. નામદારના પિતાનું જીવન ભ્રષ્ટાચારી નંબર-1ના રૂપે સમાપ્ત થયું. આ લોકો દેશમાં અસ્થિર અને મજબૂર સરકાર બનાવવા ઈચ્છે છે.

બ્રેકિંગ ન્યૂઝ