હુંકાર / સરહદ પરથી PM મોદીનો ચીન અને પાક.ને સંદેશ, આ પ્રયત્ન ન કરતા નહીંતર પરિણામ ખરાબ આવશે

PM Modi's message to China and Pakistan from the border

જેસલમેર બોર્ડર પર જવાનો સાથે દિવાળી ઉજવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારવાદી શક્તિઓને સંદેશ આપ્યો છે. વડાપ્રધાને કહ્યું તે વિસ્તારવાદ 18મી સદીની વિચારધારા છે, આ વિચારમાં માનસિક વિકૃતિ છે અને જેનાથી સમગ્ર દુનિયા હેરાન છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ