PM મોદીએ બુધવારે આપેલા એક નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટી રોષે ભરાઈ છે અને કાળા જાદૂ, ટોણાં-ટોટકાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે.
PM મોદીના નિવેદન બાદ કોંગ્રેસ ભડકી
મોંઘવારી પર વાત કરો: પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ નેતાઓએ PM મોદીએ કાળા વસ્ત્રો ધારણ કર્યા હોય તેવી તસવીરો શેર કરી
શું છે PM મોદીનું નિવેદન જેના પર ભડક્યાં ભડકી કોંગ્રેસ
બુધવારે PM મોદીએ કાળા જાદૂના નામે ગાંધી પરિવાર તથા કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો હવે કાળા જાદૂ પર ઉતરી આવ્યા છે. આ લોકો કાલા જાદૂ ફેલાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે અને આ લોકો વિચારે છે કે કાળા કપડાં પહેરી લેવાથી નિરાશા અને હતાશા દૂર થઈ જશે. તમે ગમે તેટલા ટોના-ટોટકા ઝાડ-ફૂંક કરાવી લો, જનતા તમારા પર વિશ્વાસ કરવાની નથી.
કેમ PM મોદીએ કર્યો આવો કટાક્ષ?
નોંધનીય છે કે પાંચમી ઓગસ્ટે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓએ કાળા કપડાં પહેરીને મોદી સરકાર સામે પ્રદર્શન કર્યું હતું અને PM મોદી આ દિવસને લઈને જ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરી રહ્યા હતા.
કોંગ્રેસ પાર્ટીએ કર્યો વળતો પ્રહાર
સમગ્ર મામલે હવે પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને પૂછ્યું કે તમે લાખ પ્રયાસ કરી લો પણ અસલી મુદ્દાઓથી બચી નહીં શકો. બીજી બધી વાતો કર્યા વગર જવાબ આપો કે મોંઘવારીથી લૂંટ કેમ મચાવી છે.
• बेलगाम बेरोज़गारी
• कमरतोड़ महंगाई
• टूटता रुपया
• बढ़ता व्यापार घाटा
• देश छोड़ कर जाते निवेशक
लेकिन प्रधानमंत्री को चिंता काले कपड़ों की है!
लाख कोशिश कीजिए मोदी जी, पर असल मुद्दों पर सवाल से बच नहीं पाइएगा।
इसीलिए तो मोदी जी अपनी दाँई कलाई में काला धागा बाँधते हैं। काला जादू ना चले नज़र ना लगे। गंगा जी में स्नान करने के लिए काले कपड़े पहनते हैं संघ की शाखाओं में काली टोपी पहनी जाती है। I agree @PrashantTandy someone should translate in English and release it to Global audience. https://t.co/oBwICs6xcQ