કૃષિ બિલ / PM મોદીની ભાજપ કાર્યકર્તાઓને અપીલ, કહ્યું ખેડૂતોને જાણકારી આપો અને સમજાવો

PM Modi's appeal to BJP workers, said inform and explain to farmers

શુક્રવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના ભાજપ કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડા પ્રધાને તેમના સંબોધનમાં દેશના ખેડુતો માટે લાવવામાં આવેલા બિલ હેઠળ સુધારા અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું અને  કાર્યકરોને અપીલ કરી હતી કે તેઓ ખેડૂતોને જઈને સમજાવે અને આ બિલ વિશે જાણકારી આપે. 

બ્રેકિંગ ન્યૂઝ