પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી શુક્રવારે 71મો જન્મદિવસ મનાવી રહ્યા છે. પીએમના જન્મદિન પ્રસંગે તેમના પર શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.
પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી શુક્રવારે 71મો જન્મદિવસ મનાવી રહ્યા છે
એમ મોદીને 71માં જન્મદિવસના પ્રસંગ પર એક વર્ચ્યૂઅલ પ્રદર્શનીનું આયોજન કરાયું
17 સપ્ટેમ્બરના રેકોર્ડ રસીકરણ કરાવવાની યોજના તૈયાર કરી
પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી શુક્રવારે 71મો જન્મદિવસ મનાવી રહ્યા છે
પીએમના જન્મદિન પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મોટા નેતા રાજનેતાઓેએ અભિનંદન પાઠવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ જાણકારી આપી છે કે પીએમ મોદીને 71માં જન્મદિવસના પ્રસંગ પર એક વર્ચ્યૂઅલ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પીએમના જીવન પર આધારિત અનેક વાતો શેર કરવમાં આવશે.
17 સપ્ટેમ્બરના રેકોર્ડ રસીકરણ કરાવવાની યોજના તૈયાર કરી
ભાજપ 2014થી આ દિવસને સેવા દિવસના રુપમાં ઉજવી રહ્યું છે. આ વખતે પાર્ટીના 17 સપ્ટેમ્બરના રેકોર્ડ રસીકરણ કરાવવાની યોજના તૈયાર કરી છે. પીએમના જન્મદિવસ સામાન્ય રીતે આ એક અઠવાડિયા સુધી મનાવવામાં આવી રહ્યું છે. જો કે આ અંગે મોદીના 20 વર્ષના સાર્વજનિક જીવનને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આઉટરીચ પ્રોગ્રામને 20 દિવસ સુદી વધારી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટના જણાવ્યાનુંસાર ભાજપ એક દિવસમાં 1.5 કરોડ ડોઝ લક્ષ્ય રાખેલું છે.
શુભેચ્છાઓનો વરસાદ શરુ
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આદરણીય નરેન્દ્ર ભાઈ, અત્યંતિક રાષ્ટ્ર પ્રેમ, કઠોર પરિશ્રમ કરવાની તૈયારી, નિર્ણય કરવાની ક્ષમતા અને મા ભારતીને પરમ વૈભવ પર પહોંચાડવા માટે તમને જે આત્મબળ દર્શાવ્યું તે અભૂતપૂર્વ છે. એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યુ, તમે સ્વસ્થ્ય અને દીર્ઘાયુ રહો અને તમારા નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતનું સપનું પુરુ થાય એવી કામના છે.
जन्मदिन की हार्दिक शुभकामनाएं आदरणीय नरेंद्र भाई। अत्यंतिक राष्ट्र प्रेम, कठोर परिश्रम करने की तैयारी, निर्णय करने की क्षमता और मां भारती को परम वैभव पर पहुंचाने के लिए आपने जो आत्मबल दिखाया वो अभूतपूर्व है। @narendramodi#HappyBdayModijipic.twitter.com/VKow6ZUII7
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, અત્યોંદયથી આત્મનિર્ભર ભારતના દિવ્ય સંકલ્પનાને સાકાર કરી રહેલા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસના હૃદયથી અભિનંદન. પ્રભુ શ્રી રામની કૃપાથી તમને દીર્ઘાયુ તથા ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય. આજીવનમાં ભારતીની સેવાનું પરમ સૌભાગ્ય તમને પ્રાપ્ત થતુ રહે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમને અભિનંદન આપ્યા છે.
'अंत्योदय से आत्मनिर्भर भारत' की दिव्य संकल्पना को साकार कर रहे यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हृदयतल से बधाई।
प्रभु श्री राम की कृपा से आपको दीर्घायु व उत्तम स्वास्थ्य की प्राप्ति हो। आजीवन माँ भारती की सेवा का परम सौभाग्य आपको प्राप्त होता रहे। pic.twitter.com/GVmq1N3JjM
તેમણે લખ્યું કે ભારતને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. પોતાના નિર્ણય લેવાની ક્ષમતા, કલ્પનાશીલતા અને દુરદ્રષ્ટિન માટે પ્રખ્યાત મોદીજીને ભારતને એક આત્મનિર્ભર ભારતનું સ્વરુપ આપવા માટે જે સંકલ્પ કર્યો છે તે તેમના વિઝન અને પ્રબળ ઈચ્છાશક્તિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે તમે આત્યાર સુધી કાર્યકાળમાં પ્રધાનમંત્રીને વિકાસ અને સુશાસન માટે શુભકામનાઓ આપી છે. ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર પ્રદાન કરે.