Modi 2.0 / મોદી સરકારની બીજી ટર્મનું 1 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ કહ્યું, જો કોરોના ના હોત તો મને...

pm modi writes letter to citizens on the occasion of first anniversary of modi 2.0

કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું એક વર્ષ આજે પુરું થઈ રહ્યું છે. આ અવસરે પીએમ મોદીએ દેશની જનતાના નામે એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે છેલ્લા એક વર્ષમાં સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેમણે એ પણ કહ્યું કે, એક વર્ષમાં લેવાયેલા નિર્ણયો મોટા સપનાની ઉડાન છે. આ પત્રમાં પીએમ મોદીએ કોરોના સામેની લડાઈમાં દેશ એક થઈને લડી રહ્યો હોવાની ખૂબ પ્રશંસા પણ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ