માદરે વતન / 17 એપ્રિલના રોજ PM મોદી આવશે સોમનાથ દાદાના દર્શને, રોડ-શો પણ યોજાય તેવી શક્યતા

PM Modi will visit Somnath Dada on April 17, road-show is also likely to be held

આગામી તા. 17 એપ્રિલનાં રોજ વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ "સૌરાષ્ટ્ર તમિલ સંગમ "નો પણ પ્રારંભ કરાવશે. તેમજ સોમનાથ મંદિરે પૂજા અર્ચના પણ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ