મોટા સમાચાર / આ કારણે PM મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ, હવે વર્ચ્યુઅલ માધ્યમથી જ કરશે ઉદ્ઘાટન

PM modi will not come Gujarat

આગામી 16 તારીખે વડાપ્રધાન મોદી ગુજરાતમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવા આવવાના હતા. પરંતુ હવે તેઓ ગુજરાત નહી આવે અને વિકાસના કામોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ