સંવાદ / આજે PM મોદી કરશે પોતાના સંસદીય વિસ્તારના બિન સંગઠનો સાથે વાતચીત

pm modi will interact with ngo of his parliamentary constituency

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં બિન સરકારી સંગઠનોના પ્રતિનિધિયો સાથે વાતચીત કરશે. આ સાથે કોરોના વાયરસના સંકટના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ ખાદ્ય વિતરણ તથા અન્ય સહાય પહોંચાડવા સંબંધીત પ્રયત્નો વિશે ચર્ચા કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ