અવસર / ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે PM મોદી આપશે ભાષણ, આવતી કાલે ‘ઈન્ડિયા આઈડિયાઝ સમિટ’ને કરશે સંબોધન

pm  modi will deliver the keynote address at the india ideas summit on 22 july

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈના રોજ થનારા ઈન્ડિયા આઈડિયા સમિટમાં ભાષણ આપશે. આ શિખર સમ્મેલનની મેજબાની અમેરિકા અને ભારતના વ્યાપાર પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે. આ વર્ષે પરિષદના ગઠનની 45મી વર્ષગાંઠ છે. પ્રધાનમંત્રી કાર્યલય દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ