દિલ્હી / આવતીકાલે PM મોદી કરશે મન કી બાત, વેક્સિનેશન અને ખેડૂત આંદોલન મુદ્દે કરી શકે ચર્ચા

pm modi will address the nation through mann ki baat programme

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે(આવતીકાલે) સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધન કરવાના છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની આ અંતિમ વખત મનકી બાત રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ