પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદાની મુલાકાતે પહોંચ્યાં છે. આ દરમિયાન તેમણે જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન અને કેક્ટસ ગાર્ડનની મુલાકાત લીધી હતી. જંગલ સફારીમાં તેમણે જાણકારી મેળવી હતી. ત્યાર બાદ કેક્ટસ ગાર્ડનમાં તમામ પ્રકારની અલગ અલગ પ્રકારના થોર વિશે જાણકારી મેળવી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ બટરફ્લાય ગાર્ડનમાં પતંગીયા ઉડાવ્યા હતા.