કોલકાતા / વિવેકાનંદ જયંતી પર PM મોદી બેલૂર મઠમાં, રામકૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી

pm modi visit kolkata belur math

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતને લઇને ગઇકાલે કોલકાતા પહોંચ્યા હતા. આજરોજ સ્વામી વિવેકાનંદ જયંતિ છે, જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવામાં આવે છે. ત્યારે આ અવસર પર પીએમ મોદી કોલકાતામાં હુગલી નદી કિનારે આવેલ રામકૃષ્ણ મિશનના મુખ્યાલય બેલુર મઠ પહોંચ્યાં છે. પીએમ મોદીએ રાત મઠમાં પસાર કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ