ચૂંટણી / રાજીવ ગાંધીએ યુદ્ધ જહાજ INS વિરાટનો ટેક્ષીની જેમ કર્યો હતો ઉપયોગ : PM મોદી

PM Modi In Vijay Sankalp Rally In Ramleela Maidan Delhi

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુને વધુ ધારદાર બની રહ્યું છે. આજે મોડી સાંજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વડાપ્રધઆન રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ