વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે, રાજીવ ગાંધી INS વિરાટમાં પોતાના પરિવારજનો સાથે રજાઓ મનાવવા ગયા હતા. વડાપ્રધાન મોદીએ સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે, રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા.
Gandhi family used INS Virat as personal taxi during vacation: Modi
— ANI Digital (@ani_digital) May 8, 2019
Read @ANI Story | https://t.co/RmvRJxEAbF pic.twitter.com/XlYmp2Juhd
ત્યારે ગાંધી પરિવાર યુદ્ધ જહાજ INS વિરાટનો ઉપયોગ અંગત ટેક્સીના સ્વરૂપે કરતા હતા. વધુમાં PM મોદીએ કહ્યું કે, ગાંધી પરિવારે રજાઓ માણવા માટે યુદ્ધ જહાજનો ઉપયોગ કરીને તેનું અપમાન કર્યું હતું.
Gandhi family used INS Virat as personal taxi during vacation: Modi
— ANI Digital (@ani_digital) May 8, 2019
Read @ANI Story | https://t.co/RmvRJxEAbF pic.twitter.com/XlYmp2Juhd
PM મોદીએ કહ્યું કે, INS વિરાટનો ઉપયોગ અંગત ટેક્સીની જેમ કરીને તેનું અપમાન કરવામાં આવેલ. આ ત્યારે બન્યું જ્યારે રાજીવ ગાંધી અને તેમનો પરિવાર 10 દિવસ માટે રજાઓ માણવા માટે ગયો હતો. INS વિરાટને આપણી સમુદ્રી સીમામાં રક્ષા માટે ગોઠવવામાં આવ્યું હતું.