જમ્મૂ-કાશ્મીર / કલમ-૩૭૦ આંતરિક બાબત, ખૂબ સમજી વિચારીને નિર્ણય લેવાયો છેઃ નરેન્દ્ર મોદી

PM Modi Very Confident of Building Naya Kashmir

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની કલમ-૩૭૦ અંગેના સરકારના નિર્ણયને જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે માઇલસ્ટોન સમાન ગણાવ્યો છે. વડા પ્રધાન મોદીએ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરને લઇને કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ