નિવેદન / PM મોદીએ ગુરૂ નાનકજીને યાદ કરી ખેડૂતોને આપી શીખ, કહ્યું- બદલાવ થાય ત્યારે વિરોધ થાય પરંતુ...

pm modi varanasi visit dev deepawali gurunanak dev ji farmers protest

દેવ દિવાળીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. દીપ પ્રાગટ્ય બાદ પ્રધાનમંત્રી મોદીએ કાશીના લોકોને સંબોધન કર્યું હતું. આ અવસર પર તેમણે ગુરૂ નાનકનો ઉલ્લેખ કરતા આંદોલન કરી રહેલા ખેડૂતોને તેમણે આપેલ બોધ યાદ કરાવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ