PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફેરેન્સ થકી અંદમાન- નિકોબાર દ્વીપ સમૂહનાં 21 સૌથી મોટા અનામી દ્વીપોનું નામકરણ 21 પરમવીરચક્ર વિજેતાઓનાં નામ પર કરવાનાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અંદમાન-નિકોબારનાં 21 મોટા દ્વીપોનું નામકરણ
પરમવીરચક્ર વિજેતાઓનાં નામ પર રખાયા નામ
ગૃહમંત્રી અમિત શાહ પોર્ટ બલ્યેર પહોંચ્યાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પર તેમની શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ નેતાજી સુભાષ બોઝ દ્વીપ પર બનનાર નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકનાં મૉડલનું અનાવરણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ વીડિયો કોન્ફેરેન્સ થકી અંદમાન અને નિકોબારમાં 21 દ્વીપોનું નામકરણ કર્યું.
जिन 21 परमवीर चक्र विजेताओं के नाम पर अंडमान-निकोबार के इन द्वीपों को अब जाना जाएगा, उन्होंने मातृभूमि के कण-कण को अपना सब-कुछ माना था। pic.twitter.com/lrCK2C69qc
21 મોટા દ્વીપોનું નામકરણ
આ દ્વીપોનાં નામ 21 પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ પર રાખવામાં આવ્યું હતું. આ વીરોમાં વિક્રમ બ્રત્રા, અબ્દુલ હમીદ જેવા નામો શામેલ છે.PM એ પરાક્રમ દિવસનાં અવસર પર અંદમાન-નિકોબારનાં 21 મોટા દ્વીપોનું નામકરણ કર્યું.
Parakram Diwas 2023: PM Modi names 21 largest unnamed islands of Andaman Nicobar after Param Vir Chakra awardees
તો નેતાજીનાં 126મી જ્યંતિનાં સમારોહમાં શામેલ થવા માટે ગૃહમંત્રી અમિત શાહ પોર્ટ બલ્યેર પહોંચ્યાં હતાં.
This land of Andaman is the land where the tricolour was hoisted for the first time. Where the government of independent India was formed for the first time. Today is the birth anniversary of Netaji Subhash Bose. The country celebrates this day as Parakram Diwas: PM Narendra Modi pic.twitter.com/Tdwg4muWT5
बीते 8-9 वर्षों में नेताजी सुभाष चंद्र बोस से जुड़े ऐसे कितने ही काम देश में हुये हैं, जिन्हें आज़ादी के तुरंत बाद से होना चाहिए था। pic.twitter.com/NnzkmIlpbb