અનાવરણ / PM મોદીએ કેદારનાથમાં આદિ ગુરુ શંકરાચાર્યની મૂર્તિનું કર્યું અનાવરણ, જુઓ કેટલી ભવ્ય છે મૂર્તિ 

PM Modi unveils statue of Adi Guru Shankaracharya in Kedarnath

PM મોદી આજે કેદારનાથમાં આદિ ગુરુ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ કર્યું, આદિગુરુ શંકરાચાર્યની પ્રતિમા મૈસુરના શિલ્પકાર યોગીરાજ શિલ્પીએ તૈયાર કરી છે

બ્રેકિંગ ન્યૂઝ