એક્શન / PM મોદી મંત્રીઓથી નારાજ, સાંજ સુધીમાં માગ્યા તમામના નામ

pm modi unhappy with minister who are not present according to roaster duty

બીજેપી સંસદીય પાર્ટીની બેઠકમાં પીએમ મોદીએ એ મંત્રીઓ પર નારાજગી દર્શાવી છે જે રોસ્ટર ડ્યૂટી દરમિયાન પણ ગાયબ રહે છે. એમણે કહ્યું કે, એવા મંત્રીઓના નામ સાંજ સુધીમાં બતાવવામાં આવે. તેની સાથે જ વડાપ્રધાન નરેદ્ર મોદીએ સાંસદોને કહ્યું કે તે રાજનીતિથી હટીને કામ કરે. પીએમ મોદીએ કહ્યું કે સાંસદોએ વર્તમાન જળ સંકટ પર કામ કરવું જોઇએ. 

બ્રેકિંગ ન્યૂઝ