પૂજા-અર્ચના / PM મોદીએ કેદારનાથ મંદિરના કર્યા દર્શન, જિર્ણોદ્ધારની પણ કરી સમીક્ષા

PM Modi two-day visit to Kedarnath and Badrinath

પીએમ મોદી આજે કેદારનાથની મુલાકાતે પહોંચ્યાં છે. પીએમ મોદી બે દિવસ માટે બદ્રીનાથ અને કેદારનાથી મુલાકાતે છે. ત્યારે કેદારનાથ પહોંચીને પીએમ મોદીએ મંદિરમાં કેદારનાથ બાબાના દર્શન કર્યા છે. આ સાથે સાથે પીએમ મોદીએ વીસ મીનીટ સુધી મંદિરમાં પૂજા અર્ચના પણ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ