અપીલ / મહાકુંભને લઇને PM મોદીએ કહ્યું- 'મેં પ્રાર્થના કરી છે કે 2 શાહી સ્નાન થઇ ચૂક્યા છે હવે કુંભને...'

PM Modi tweet Maha Kumbh coronavirus

હરિદ્વારમાં 11 વર્ષ બાદ કુંભ મેળો યોજાયો છે. આ કુંભ મેળામા અનેક સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ કોરોના સંક્રમિત થયા છે. તેવામાં હવે પીએમ મોદીએ મહાકુંભને લઇને ટ્વિટ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ