યાસ વાવાઝોડું / પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ઓડિશા અને બંગાળની મુલાકાતે, હવાઈ સર્વેક્ષણ બાદ કરશે આ કામ

PM Modi to visit Odisha & WB to review the impact of #CycloneYaas tomorrow.

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે (28 મે) ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જઈને યાસ વાવાઝોડાએ વેરેલા વિનાશનું હવાઈ સર્વેક્ષણ કરશે અને પછી અધિકારીઓ સાથે બેઠક કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ