UP / રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ માટે અયોધ્યામાં 3 કલાક રોકાશે PM મોદી, જાણો સમગ્ર કાર્યક્રમ

pm modi to spend 3 hours in ayodhya in for ground breaking ceremony

રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમ આવતીકાલે ભવ્યાતિભવ્ય રીતે યોજાવાનો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે શિલાન્યાસ થવા જઇ રહ્યો છે તે પહેલા બુધવારે તેઓ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ પહેલાં, ભૂમિપૂજનનો મોટો કાર્યક્રમ અહીં કરવામાં આવી રહ્યો છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ માટે અયોધ્યા આવી રહ્યા છે. પીએમ મંદિરના નિર્માણ માટે પાયાની ઇંટ રાખશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ