કુન્નુર ક્રેશ / દિલ્હી લવાઈ રહ્યા છે બિપિન રાવત અને શહીદોના પાર્થિવ શરીર, PM મોદી પાલમ એરપોર્ટ જઈને આપશે શ્રદ્ધાંજલિ

PM Modi to receive mortal remains of CDS General Bipin Rawat, others at Delhi Airport

હેલિકોપ્ટર ક્રેશના શહીદોના પાર્થિવ શરીર દિલ્હી લવાઈ રહ્યાં છે તથા પ્રધાનમંત્રી મોદી પાલમ એરપોર્ટ જઈને શહીદોને શ્રદ્ધાજંલિ આપશે.

બ્રેકિંગ ન્યૂઝ