મહામારી / દેશમાં કોરોનાના કેસ વધતા પ્રધાનમંત્રી મોદી થયા એલર્ટ, આવતીકાલે કરશે આ કામ

pm modi to meet with chief ministers on tuesday

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 91 લાખને પાર પહોંચી છે. આ દરમિયાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં મોટો ઉછોળો જોવા મળી રહ્યો છે. આ સાથે જ મોતનો આંકડો પણ વધ્યો છે. ત્યારે આજરોજ સુપ્રીમ કોર્ટે દેશના 4 રાજ્યોની ઝાટકણી કાઢતા કોરોનાની સ્થિતિ અંગેનો રિપોર્ટ શુક્રવાર સુધીમાં રજૂ કરવાના આદેશ આપ્યો છે. ત્યારે હવે પ્રધાનમંત્રી મોદી પણ એલર્ટ થયાં છે અને આવતીકાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવાના છે. 

બ્રેકિંગ ન્યૂઝ