શિલાન્યાસ / PM મોદીએ કર્યા મુંબઈમાં બાપ્પાના દર્શન, કર્યું 3 મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન

PM Modi to lay foundation stones of 3 Metro lines in Mumbai

PM મોદી આજે મુંબઈના પ્રવાસે છે. ઉલ્લેખનીય છે કે ગણપતિની પૂજા કર્યા બાદ તેઓ 3 મેટ્રો લાઈનનું ઉદ્ધાટન કર્યું. સાથે જ મેક ઈન્ડિયા હેઠળ બનેલા પ્રથમ મેટ્રો કોચનું પણ ઉદ્ધાટન કર્યું.

બ્રેકિંગ ન્યૂઝ