દિલ્હી / 10 ડિસેમ્બર PM મોદી કરવા જઇ રહ્યા છે આ મોટું કામ, દેશમાં માટે બનશે ઐતિહાસિક ક્ષણ

pm modi to lay foundation and perform bhumi pujan for new parliament building

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 10 ડિસેમ્બરે નવી સંસદનો શિલાન્યાસ કરશે. આ માહિતી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આપી હતી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણની પ્રથમ ઈંટ મુકશે અને 'ભૂમિપૂજન' કરશે. નોંધપાત્ર વાત એ છે કે લોકસભા અધ્યક્ષે શનિવારે બપોરે વડા પ્રધાન સાથે મુલાકાત યોજી હતી, ત્યારબાદ શિલાન્યાસની તારીખોની જાણકારી આપવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ