આરોગ્ય મંથન / આયુષ્માન ભારત ન્યૂ ઇન્ડિયાના ક્રાંતિકારી નિર્ણયોમાંથી એકઃ PM મોદી

PM Modi to attend Arogya Manthan in New Delhi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત ભારત યોજનાનો સંપૂર્ણ લાભ સમગ્ર દેશને મળે છે. આનો લાભ દરેક બીમાર વ્યક્તિને મળશે છે, જે પહેલા અસંભવ હતું. ગત એક વર્ષમાં અંદાજિત 50 હજાર લોકોને આ યોજનાનો લાભ પોતાના ગૃહ રાજ્યથી બહાર પણ મળ્યો.

બ્રેકિંગ ન્યૂઝ