સંદેશ / આવતીકાલે 4 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, આ મુદ્દાઓ પર કરી શકે છે વાત

PM Modi to address the nation tomorrow at 4 pm

ભારત-ચીનના તણાવ અને કોરોના સંકટની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. PMO દ્વારા ટ્વિટ કરી આ બાબતે જાણકારી અપાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ