mann ki baat / PM મોદી આજે કરશે મન કી બાત, બિહાર ચૂંટણી, કોરોના વેક્સીન સહિતના મુદ્દે કરી શકે છે ચર્ચા

pm modi to address nation through mann ki baat

દશેરાના અવસરે પીએમ મોદી રવિવારે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધિત કરશે. જેમાં પીએમ મોદી મન કી બાત 70મી વખત કરશે. આ અવસરે પીએમ મોદી બિહાર ચૂંટણીથી લઈને કોરોના વેક્સીન સુધીની ચર્ચા કરશે. પીએમ મોદીએ દેશના નામે સંબોધનમાં કોરોનાને લઈને ચેતવણી પણ આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ