ચંદ્રયાન મિશન / PM મોદીએ કહ્યું ‘વયંમ અમૃતસ્ય પુત્રાઃ’ આપણે અમૃત પુત્રો છીએ આપણે અટકવાનું ન હોય

PM Modi to address nation at 8 am from Isro

ઐતિહાસિક ચંદ્રયાન-2 મિશનમાં વિક્રમ લેન્ડર સાથેથી મોડી રાતે સંપર્ક તુટતા ISRO સહિત સમગ્ર દેશમાં હતાશા ફેલાઈ હતી. તે વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ બેંગલુરૂના ISRO સેન્ટર પરથી વહેલી સવારે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું. મોદીએ કહ્યું મિત્રો ચંદ્રયાન-2 મિશનમાં ભલે અડચણો આવી પણ આપણી હિંમત ઓછી નથી થઈ. આ સાથે ISROના વૈજ્ઞાનિકોની હિંમત વધારતાં કહ્યું ‘વયંમ અમૃતસ્ય પુત્રાઃ’ આપણે તો અમૃત પુત્રો છીએ આપણે અટકવાનું ન હોય.

બ્રેકિંગ ન્યૂઝ