સંબોધન / MSP ન બંધ થશે ન ખતમ, જો ખતમ કરવી હોત તો સ્વામીનાથન રિપોર્ટ કેમ લાગુ કરત : PM મોદી

PM Modi to address MP farmers

કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કર્યું. જેમાં અંદાજે 23 હજાર પંચાયતના ખેડૂતો સામેલ થયા. હાલમાં રાજ્ય સરકાર કિસાન સંમેલનનું આયોજન કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ