BIG NEWS / PM મોદીએ ત્રણેય સેનાના પ્રમુખોને મીટિંગ માટે બોલાવ્યા, અગ્નિપથ સામે આક્રોશ મુદ્દે લેવાઈ શકે છે મોટો નિર્ણય: સૂત્ર 

PM Modi summons three army chiefs for meeting, big decision may be taken on aggression issue against Agneepath

અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ત્રણેય સેના પ્રમુખો અલગ-અલગ વડાપ્રધાન મોદીને મળશે. આ યોજનાના વિરોધમાં દેશભરમાં આગચંપી અને હિંસાની ઘણી ઘટનાઓ બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ