ચૂંટણી / જ્યારે શુભેચ્છા પાઠવવા આવ્યા પ્રજ્ઞા ઠાકુર, મોદીએ આવી રીતે ફેરવી લીધું મોઢું!

pm modi still furious with pragya thakur ignore her in central hall article

લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંઘીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને લઇને મોટું નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભલે આ મામલે સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી લીધી હોય, પરંતુ મારા મનથી એમને ક્યારેય માફ નહીં કરી શકું.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ