દુર્ઘટના / મોરબી દુર્ઘટના મામલે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત, કહ્યું શક્ય તેટલી ઝડપી મદદ કરો

PM Modi spoke to CM Bhupendra Patel regarding the Morbi tragedy, said to help as soon as possible

મોરબીની દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી અસરગ્રસ્તોને શક્ય મદદ આપવા જણાવ્યું છે. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના અંગે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ