મહારાષ્ટ્ર / NCPની માંગ : જો ભાજપના સાંસદની વાત સાચી હોય તો પ્રધાનમંત્રી રાજીનામું આપે

pm modi should quit if bjp leaders maharashtra fund claim true nawab malik

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ સોમવારે કહ્યું કે જો ભાજપ સાંસદ અનંત હેગડે (Anant Hegde) નો એ દાવો સાચો છે કે, દેવેન્દ્ર ફડણવીસે બહુમતી ન હોવા છતા ગત મહીને એટલા માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. જેથી કેન્દ્ર તરફથી આપવામાં આવી રહેલા 40000 કરોડ રૂપિયાના ફંડનો 'દુરપયોગ' ન થાય, તો PM મોદીએ રાજીનામુ આપી દેવું જોઇએ.

બ્રેકિંગ ન્યૂઝ