નિર્ણય / કોરોનાને હરાવવા માટે કેન્દ્ર સરકારની તૈયારી, PM મોદીએ આ ખાસ ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું

PM MODI sets up task force of ayurveda to fight against corona virus in india lockdown

કોરોના વાયરસના કારણે દેશભરમાં હડકંપ મચી ગયો છે. દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. સતત કડક નિર્ણયો લેતી મોદી સરકારે હવે કોરોના સામે લડવા માટે આયુર્વેદનો સહારો લેવાનો નિર્ણય કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ