પ્રહાર / "વચેટિયાઓના આધારે રાજકારણ કરનારાઓ કૃષિ સુધારાનો વિરોધ કરે છે" PM મોદીનો વિપક્ષ પર પ્રહાર

pm modi says opposition advocating interests of middlemen peddling lies about agri reforms

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જેમની રાજનીતિ "દલાલો અને વચેટિયાઓ"ના ભરોસે ચાલતી હોય તે સરકારના સુધારાવાદી પગલાઓ વિશે "જૂઠ્ઠાણા" ફેલાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ