અન્નદાતા / પીએમ મોદીએ કહ્યું,' આવતી કાલનો દિવસ ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો છે' જાણો શું છે સમગ્ર મામલો 

PM Modi said,

છેલ્લા 29 દિવસથી રાજધાની દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા આક્રોશપૂર્ણ ખેડૂત આંદોલનની વચ્ચે આજે પીએમ મોદીએ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે કાળનો દિવસ દેશના અન્નદાતાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનીને રહેવાનો છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે કાલે 12 વાગે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી  દેશના 9 કરોડથી વધુ ખેડૂત પરિવારોને પીએમ કિસાન યોજનાનો હપ્તો જાહેર કરવાનું સૌભાગ્ય મળશે. આ અવસરે ઘણા રાજ્યોના ખેડૂત ભાઈ બહેનો સાથે વાતચીત પણ કરીશ. 

બ્રેકિંગ ન્યૂઝ