નિવેદન / આંદોલનને PM મોદીએ ગણાવી સેલ્ફી 'ઇવેન્ટ', કહ્યું- બંગાળ અને કેરળથી કેમ કોઇ નથી પૂછતું સવાલ

PM modi release the next installment under pm kisan

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજે કૃષિ કાયદાને લઇને જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યા છે. MSP અને મંડી પર અફવાઓ ફેલાવાઇ રહી છે. કાયદો લાગુ કર્યાને કેટલાય મહિનાઓ વિતી ગયા પરંતુ કોઇ નુકસાન થયું નથી. તો પ્રધાનમંત્રી મોદીએ આંદોલનને સેલ્ફી ઇવેન્ટ ગણાવ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ