વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઇમાં લોકોને જેની છેલ્લા ઘણા સમયથી આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા તે કોરોનાની વેક્સિન દેશમાં આવી ગઇ છે. હાલ દેશમાં કોરોનાને લઇને વેક્સિનેશનન અભિયાનનો પ્રારંભ થઇ ગયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનેશનના અભિયાનની શરુઆત કરાવી છે. પીએમ મોદીએ કહ્યું આજના દિવસની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. કોરોના વેક્સિન આવી ગઇ છે.
પીએમ મોદીએ કહ્યું કે વેક્સિન બનાવનારાઓ ઘણી મહેનત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓએ તહેવારની ચિંતા ન કરી કે ન રજા લઇને ઘર ગયા. પીએમ મોદીએ કહ્યું કે આવા જ દિવસ માટે રાષ્ટ્રકવિ દિનકરે કહ્યું હતું કે જ્યારે મનુષ્ય જ્યારે લગનથી કામ કરે છે ત્યારે પથ્થરમાંથી પાણી બનાવી દે છે.
સચ હે, વિપત્તિ જબ આતી હૈ,
કાયર કો હી દહલાતી હૈ,
સૂરમા નહી વિચલિત હોતે,
ક્ષણ એક નહીં ધીરજ ખોતે,
વિધ્નો કો ગલે લગાતે હૈ
કાંટો મેં રાહ બનાતે હૈ
મુંહ સે ન કભી ઉફ કહેતે હૈ
સંકટ કા ચરણ ન ગહતે હૈ,
જો આ પડતા સબ સહતે હૈ,
ઉદ્યોગ-નિરત નિત રહેતે હૈ,
શૂલો કા મૂલ નસાતે હૈ,
બઢ ખુધ વિપત્તિ પર છાતે હૈ
હે કૌન વિધ્ન એસા જગ મેં,
ટિક સકે આદમી કે મગ મેં?
ખમ ઠોંક ઠેલતા હે જબ નર
પર્વત કે જાતે પાવ ઉખડ
માનવ જબ જોર લગાતા હૈ,
પથ્થર પાની બન જાતા હૈ
(આ બે પંક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કાર્યક્રમ હેઠળ બોલ્યાં હતા. )
ગુન બડે એક સે એક પ્રખર,
હે છિપે માનવો કે ભીતર,
મેંહદી મેં જેસી લાલી હો,
વર્તિકા-બીચ ઉજિયાળી હો,
બત્તી જો નહીં જલાતા હૈ
રોશની નહી વહ પાતા હૈ