અલવિદા / સુશાંત સિંહ રાજપૂતના આપઘાતને પગલે PM મોદીએ કહ્યું- ખૂબ ઝડપથી ચાલ્યો ગયો તેજસ્વી અભિનેતા

pm Modi reaction on Bollywood actor Sushant Singh rajput suicide

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેજસ્વી યુવાન અભિનેતા ખૂબ ઝડપથી ચાલ્યો ગયો. તે પોતાની પાછળ યાદગાર પરફોર્મન્સ પાછળ છોડી ગયો છે. તેના નિધનથી હું હેરાન છું.

બ્રેકિંગ ન્યૂઝ