મોદીનો મેગા શૉ / PM મોદીનું મોટું નિવેદન, CAAથી નહીં મળે કોઈ નવા શરણાર્થીને ફાયદો

pm modi rally in ramlila ground delhi security tightened amid terror threat

2014થી આજ સુધી ક્યાંય એનઆરસી પર કોઈ ચર્ચા થઈ નથી. આસામ માટે સુપ્રીમના આદેશથી લાગૂ કરવામાં આવ્યું. વિપક્ષ NRC લાવ્યા પહેલાં જ અફવા અને જૂઠાણું ફેલાવી રહ્યું છે. CAA ભારતના કોઈ નાગરિક માટે નથી, દેશના 130 કરોડ લોકોને કોઈ અસર નહીં થાય. હિંદુસ્તાનમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી. કોઈ મુસ્લિમને ક્યાંય મોકલવામાં આવશે નહીં. વિપક્ષ આ સેન્ટરનો ભય ફેલાવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ