ચૂંટણી / હિન્દુ આતંકવાદ કહેનાર કોંગ્રેસ હવે એવી જગ્યાએથી ચૂંટણી લડે છે જ્યાં હિન્દુ ઓછા છેઃ PM મોદી

pm-modi-rally-congress-says-hindu-terrorism

મોદીએ કોંગ્રેસ પર હિન્દુ આતંકવાદને લઇ આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના કરોડો લોકો પર હિન્દુ આતંકવાદ પર ધબ્બો લગાવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. હજારો વર્ષના ઇતિહાસમાં હિન્દુઓના આતંકવાદની કોઇ ઘટના છે શું? અંગ્રેજ ઇતિહાસકારોએ પણ આવું કર્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ