બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
MayurN
Last Updated: 01:52 PM, 27 May 2022
વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે પણ આપી શ્રદ્ધાંજલિ
દેશના પ્રથમ અને પૂર્વ પ્રધાન મંત્રીશ્રી પંડિત જવાહરલાલ નહેરુ ની આજે 58 મી પુણ્યતિથિ છે . આ સંદર્ભમાં હાલના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું તેણે ટ્વિટમાં લખ્યું છે કે "પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ." આ સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ એક વિડીયો શેર કર્યો છે અને લખ્યું છે કે " નિધનના 58 વર્ષ પછી પણ પંડિત જવાહર લાલ નહેરુજીના વિચાર, રાજનીતિ અને આપના દેશ પ્રત્યેનો દ્રષ્ટિકોણ એટલો જ પ્રાયોગિક છે જેટલો ત્યારે તેમના માટે હતો. ભારતના આ અમર પુત્રના મૂલ્ય હંમેશા આપણા કાર્ય અને વિવેકને માર્ગદર્શન કરતાં રહેશે.
Tributes to Pandit Jawaharlal Nehru Ji on his death anniversary.
— Narendra Modi (@narendramodi) May 27, 2022
58 years since his passing, Pandit Jawaharlal Nehru's ideas, politics, and vision for our Nation are as relevant as they have ever been.
— Rahul Gandhi (@RahulGandhi) May 27, 2022
May the values of this immortal son of India 🇮🇳 always guide our actions & conscience. pic.twitter.com/dtckbJEltZ
ગાંધી પરિવારે આપી નહેરુજીને શ્રદ્ધાંજલિ
ગાંધી પરિવારે પંડિત નહેરુને શ્રદ્ધાંજલિ આપી હતી.શાંતિ વન પંડિત જવાહરલાલની સમાધિ સ્થળ ઉપર કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતા ફોટોને કોંગ્રેસ ના ટ્વિટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો હતો.
कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी जी ने देश के प्रथम प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू जी के समाधि स्थल शांति वन में उनकी पुण्यतिथि पर उन्हें भावपूर्ण श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/AQ4q2mmxY7
— Congress (@INCIndia) May 27, 2022
દિલ્હીના સીએમ એ પણ આપી શ્રદ્ધાંજલિ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ લખ્યું છે કે " પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ ની પુણ્યતિથિ પર આજે તેમને યાદ કરું છું."
Remembering former Prime Minister Pandit Jawahar Lal Nehru ji on his death anniversary today.
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 27, 2022
રણદીપ સુરજેવાલાએ પણ કર્યું ટ્વિટ
કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વિટ કરીને કહ્યું છે કે " આધુનિક ભારતના નિર્માતા અને ભારતને આર્થિક વિજ્ઞાનિક ઔદ્યોગિક અને વિભિન્ન ક્ષેત્રોમાં આગળ લઈ જવા વાળા ભારતના પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વર્ગીય પંડિત જવાહર લાલ નહેરુજીને એમની પુણ્યતિથિ ઉપર શત-શત નમન.
आधुनिक स्वतंत्र भारत के निर्माता, भारत को वैज्ञानिक, आर्थिक, औद्योगिक और विभिन्न क्षेत्रों में आगे ले जाने वाले,
भारत के प्रथम प्रधानमंत्री, भारत रत्न स्वर्गीय पंडित जवाहर लाल नेहरू जी की पुण्यतिथि पर उन्हें शत शत नमन 💐🙏🏼 pic.twitter.com/k2jdSWEBzV
— Randeep Singh Surjewala (@rssurjewala) May 27, 2022
નહેરુજી ઓગસ્ટ 1947 દેશ આઝાદ થયાં પછીથી લઈને 27 મે 1964 પોતાના નિધન સુધી પ્રધાનમંત્રી રહ્યા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners