ગુજરાત / આજે સવારે PM મોદી પાવાગઢ મંદિરનું કરશે ઉદ્ધાટન, બપોરે વડોદરામાં વિકાસકાર્યોની આપશે ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ

pm modi pavagadh mandir vadodara hiraba gandhinagar gujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે તેઓ અનેક યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આજે સવારે(18 જૂન) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાવાગઢ ત્યારબાદ વડોદરાની મુલાકાત લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ