પ્રહાર / PM મોદીનો પલટવાર, કહ્યું જેની ખેડૂત પૂજા કરે છે તેને જ વિપક્ષે આગ લગાવી દીધી

PM Modi on opposition they are insulting farmers

ગંગા સફાઇ અભિયાન મોદી સરકાર માટે પ્રારંભથી જ ઘણો મહત્વનો મુદ્દો રહ્યો છે. આજે આ કડીમાં નવા આયામ જોડાવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'નમામિ ગંગે મિશન' હેઠળ ઉત્તરાખંડમાં 6 મેગા પરિયોજનાઓનું વીડિયો કોન્ફરન્સથી ઉધ્ધાટન કર્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ